Monday, September 15, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratઉનાળામાં શ્રીખંડ પણ ઠંડક નહીં આપી શકે…ભાવ ઉંચો રહેવાની સંભાવના…

ઉનાળામાં શ્રીખંડ પણ ઠંડક નહીં આપી શકે…ભાવ ઉંચો રહેવાની સંભાવના…

Published by : Rana Kajal

ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો શ્રીખંડ જેવી વાનગી આરોગી ગરમી સામે ઠંડક મેળવવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ આ વર્ષે શ્રીખંડના ભાવ પણ વધે તેવી સંભાવના જણાઈ રહી છે.. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ના સૂત્રોના જણાવ્યા અનુસાર ઉનાળામા ઉંચી માગના કારણે ડેરી પેદાશો એટલેકે દૂધની પેદાશો કે જેમા શ્રીખંડ જેવી વાનગી ઓનો પણ સમાવેશ થાય છે. તેના ભાવો ઉંચા રહેવાની સંભાવના જણાઈ રહી છે. હાલના દિવસોમાં જ્યારે ડેરી પેદાશોની માંગમાં મોટો વધારો થયો છે જેના પ્રમાણમાં દૂધ ઉત્પાદનમાં વધારો થયો નથી. સાથે એમ પણ જણાવાયુ છે કે ખરાબ હવામાન, વારંવાર થતા માવઠા ના કારણે ઘાસચારો અને પશુ દાણના પુરવઠા પર પણ અસર થતા દૂધ ઉત્પાદન મોંઘુ અને ઓછુ થયુ છે. જેથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં ડેરીના પેદાશોના ભાવ ઉંચા રહેવાની સંભાવના છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!