Monday, May 20, 2024
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuch

ભરૂચમાં શ્રીજી વિસર્જનના સ્થાનકો ખાતેથી ૪ ટન પૂજાપો એકત્રિત કરવામાં આવ્યો…

ભરૂચમાં જુદા-જુદા સ્થાનકો ખાતેથી તા. 9 સપ્ટેમ્બરના રોજ શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના પગલે સામૂહિક શ્રીજી મહોત્સવનું આયોજન થઈ...

આજે ગણેશવિસર્જનના દિવસે શ્રીજીને દૂર્વાની 21 ગાંઠ ચઢાવો અને મંત્રજાપ કરીને ઘરમાં જ વિઘ્નહર્તાની પ્રતિમાનું વિસર્જન …

પાંડવોને શ્રીકૃષ્ણે અનંત ચૌદશનું વ્રત કરવા સલાહ આપી હતીબ્રહ્મપુરાણ અને મહાભારતમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે નદીઓને ગંદી કરવાથી દોષ લાગે છે, એટલે ઘરમાં જ...

આવતીકાલે અનંત ચૌદશને પગલે અંકલેશ્વર ખાતે 4 કૃત્રિમ કુંડમાં ગણેશ વિસર્જનને લઇ તંત્ર સજ્જ

૧૦ ફૂટથી વધુની મૂર્તિનું જળકુંડમાં વિસર્જન કરી શકાશેતો ભરૂચ-અંકલેશ્વર સુરવાડી ગામના તળાવમાં ૫ થી ૯ ફૂટની પ્રતિમાઓનું વિસર્જન થશે અંકલેશ્વરના નગરપાલિકાના સભાખંડ ખાતે ગણેશ વિસર્જનને...

ભરૂચમાં સિંધવાઈના વિઘ્નહર્તામાં બેઘર વડીલોને મળ્યો દિલથી વિસામો…

આગતા-સ્વાગતા અને ખાનપાન અને માનથી વૃધ્ધો ગદગદિતકસક ઘરડા ઘરના વડીલોએ ઉતારી આરતી અને મનમૂકીને ગરબાની રમઝટ માણી પરિવારે તરછોડલા કે અન્ય કોઈ કારણોસર ભરૂચ કસક...

CM પહોચ્યા વડોદરા ખાતે શ્રીજીના દર્શને….

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા નગરના વિવિધ પંડાલોમાં બિરાજમાન ભગવાન શ્રી ગણપતિ દાદાના ભક્તિભાવ પૂર્વક દર્શન કર્યા હતા અને રાજ્યના નાગરિકોના કલ્યાણ તથા સુખાકારીની મંગળ...

અમદાવાદમાં લાલ દરવાજામાં આવેલ 300 વર્ષ જૂનું ગણપતિ બાપાનું પૌરાણિક મંદિર…

અમદાવાદ શહેરમાં નદીના તટ પાસે આવેલ બાપાનુ પૌરાણિક મંદિર લોકોમાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્રપેશ્વાકાલીન સમયમાં નિર્માણ થયેલ બાપાનું મંદિર અમદાવાદ શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા...

આજે દર્શન કરો શંકર સ્વરૂપ ત્રિલોચનધારી ગણપતિના

જંબુસરના ભાણ ખેતર ગામે 400 વર્ષ પહેલા સ્થાપી હતી શંખ અને છીપલાં મિશ્રિત પ્રતિમા ભરૂચ જિલ્લાના જંબુસર નજીક ભાણખેતર ગામ આવેલું છે. પુરાણકાળમાં આ વિસ્તાર...

પુણેના દગડુશેઠ હલવાઈ ગણપતિ ઉપર ભક્તોને અનેરી આસ્થા…  

ભગવાન ગણપતિને સમર્પિત એક દૈવી પૂજા સ્થળ, શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિર તેના ધાર્મિક ઉત્સવો માટે અત્યંત પ્રખ્યાત છે અને તે મહારાષ્ટ્રના પુણેમાં આવેલું...

વડોદરા – સુપ્રસિદ્ધ ગાયક અનુરાધા પૌડવાલ બન્યા વડોદરાના મેહમાન !

શ્રીમંત S.V.P.C ટ્રસ્ટ આશીર્વાદ ગણેશ, દાંડિયા બજાર ખાતે સુપ્રસિદ્ધ ગાયક અનુરાધા પૌડવાલ દ્વારા આરતી કરવામાં આવી. આ પ્રસંગે વડોદરાના ડેપ્યુટી મેયર નંદાબેન જોષી, વડોદરા...
- Advertisment -
Google search engine

Most Read

error: Content is protected !!