Tuesday, June 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeElection 2022ચૂંટણી સમયે જાહેરાત કરાતી રેવડીઓથી ગરીબોનું કોઇ હિત નહિ થાય જણાવ્યુ નોબેલ...

ચૂંટણી સમયે જાહેરાત કરાતી રેવડીઓથી ગરીબોનું કોઇ હિત નહિ થાય જણાવ્યુ નોબેલ વિજેતા અર્થશાસ્ત્રીએ..

ગુજરાત વિધાનસભાની ચુંટણીના દિવસો નજીક આવી રહ્યા છે . તેવા સમયે લગભગ તમામ રાજકીય પક્ષો દ્વારા મતદારોને સત્તામાં આવીશુ તો વિવિઘ સેવાઓ મફત અથવા તો ઓછા ભાવે આપવાની તેમજ સરકારી નોકરીઓ આપવા અંગે તેમજ વિવિઘ ભથ્થાઓ આપવાની જાહેરાત કરવામાં આવી રહી છે. આ તમામ બાબતોને રેવડી તરીકે પણ ઓળખવામાં આવી રહી છે. જોકે નોબેલ પ્રાઈઝ વિજેતા અર્થશાસ્ત્રી અભિજિત બેનરજીએ જણાવ્યુ હતુ કે ચૂંટણી પહેલાં ગરીબોને આપવામા આવતા મફત સુવિધાના વચનોથી ગરીબોને કોઇ ફાયદો નહીં થાય  તે બાબત બિલકુલ સ્પષ્ટ બાબત છે. તેમણે એમ પણ જણાવ્યું કે ગરીબોને રેવડી આપવા કરતા ધનિકો પર વધુ કર નાખવો વધુ સારો આર્થિક રસ્તો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!