Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchપાંજરાપોળ માં દુધાળા પશુઓના મોતના પગલે માલધારી સેવા સંગઠન દ્વારા આવેદન પત્ર...

પાંજરાપોળ માં દુધાળા પશુઓના મોતના પગલે માલધારી સેવા સંગઠન દ્વારા આવેદન પત્ર…

આજરોજ ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રીય માલધારી સંઘ શિક્ષણ સેવા સંગઠનના આગેવાનો અને પશુ પાલકોએ એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ નગર પાલિકા દ્વારા રસ્તે રઝળતા માલધારી સમાજના દુધાળા પશુઓ અને સગર્ભા ગાયોને પકડી ભરૂચ પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવી હતી. જેમાંથી કેટલીક ગાયો અને વાછરડાઓના મોત નીપજ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે ત્યાં દેખરેખના અભાવે પશુઓમાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે ત્યારે જે પશુઓના મોત નીપજ્યા છે તે પશુ પાલકોને વળતર આપવાની માંગ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!