Home News Update Nation Update ભોપાલના સતપુડા ભવનમાં લાગી આગ…

ભોપાલના સતપુડા ભવનમાં લાગી આગ…

0

Published by : Rana Kajal

  • આગમાં 12 હજાર કરતા વધુ સરકારી ફાઈલો બળી ગઇ…..
  • મધ્ય પ્રદેશના રાજકારણમાં આગના પગલે રાજકરણ ગરમાયું….

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં વિવિઘ સરકારી ઓફિસો ધરાવતા એવા સતપુડા ભવનમાં આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા સીઆઇએસએફ અને ફાયર બ્રિગેડના જવાનોએ આશરે 15 ક્લાક સુધી પ્રયાસ કર્યાં બાદ આગ કાબુમાં આવી હતી.પરંતુ તે પહેલા 12હજાર જેટલી ફાઈલો આગમાં બળીને ખાખ થઈ ગયા હતી.સતપુડા બિલ્ડિંગના ચોથા માળે આગ લાગી હતી આ માળ પર આરોગ્ય અને ખાસ કરીને કોરોના અંગેની ફાઈલો હતી. મળતી માહિતી મુજબ 12 હજાર જેટલી ફાઈલો બળીને ખાક થઈ ગઈ હતી…વિધાન સભાની ચૂંટણી આગામી દિવસોમાં યોજાનાર છે ત્યારે આ અગમ્ય કારણોસર લાગેલ આગના કારણે રાજ કારણ ગરમાયું છે. જોકે મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા આગનું કારણ જાણવા અંગે અને અન્ય તપાસ માટે સમિતીની રચના કરવામાં આવી છે

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version