Thursday, September 11, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateવિદેશી રોકાણકારોએ ભારતમાં જંગી રોકાણ કર્યું…

વિદેશી રોકાણકારોએ ભારતમાં જંગી રોકાણ કર્યું…

Published by : Rana Kajal

એક સમય હતો જ્યારે વિદેશી રોકાણકારોએ ભારતમાં રોકાણ ઓછું કરી દીધું હતું. આ બાબતે અનેક કારણો જવાબદાર હતા. પરંતુ હવે વિદેશી રોકાણકારોએ ફરી ભારતમા જંગી રોકાણ કરવાની શરૂઆત કરી દીધી છે… આ બાબતે આંકડાકીય વિગત જોતા વર્ષ 2022-23 માં જે વિદેશીઓએ ભારતમાં રોકાણ ઓછું કરી દીધું હતું કે બંધ કરી દીધું હતું તે વિદેશી રોકાણકારોએ ફરી રોકાણ શરૂ કરતા અને નવા રોકાણ કારો વધતા હાલ માત્ર છેલ્લા ત્રણ સપ્તાહમાં જ વીદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં રૂ 8237 હજાર કરોડનું રોકાણ કર્યું છે. ભારતની આર્થિક પરિસ્થિતી મજબુત બની રહી છે. તેની આ શરૂઆત છે. એમ મનાઈ રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!