Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchવિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લલ્લુભાઈ ચકલા ખાતે શ્રીરામ મહોત્સવની ઉજવણી ચાલી રહી...

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લલ્લુભાઈ ચકલા ખાતે શ્રીરામ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે…ભગવાન શ્રીરામની આરતી, પૂજા-અર્ચના મહાનુભાવોના વરદ હસ્તે યોજાઈ રહ્યા છે…

Published By : Parul Patel

ગુજરાતી તહેવાર અને એના અલગ રંગ રૂપ…આ તહેવારને ઉજવવા મંગળવારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આરતીનો કાર્યક્રમ ભરૂચ સ્થિત લલ્લુ ભાઈ ચકલામાં રાખવામાં આવ્યો. વિશ્વ હિન્દુ પરિષદના આમંત્રણમાં ચેનલ નર્મદાના ડિરેક્ટર શ્રી નરેશભાઈ ઠક્કર, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી દિવ્યેશભાઈ પટેલ, બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પંકજભાઈ હરિયાણી, ભરૂચ જિલ્લા ગુજરાત સમાચારના પત્રકાર જીગ્નેશભાઈ પટેલ, ભાજપના સિનિયર આગેવાન શંકરભાઈ ગાંધી અને વિશ્વ હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાત પ્રાંતના મંત્રી અજયભાઈ વ્યાસ, અને કૌશિકભાઇ જોશી હાજર રહ્યાં હતા.

આ મહોત્સવમાં તમામ આમંત્રિત મહેમાનો સાથે સ્થાનિક ભાવિક ભક્તોએ પણ આરતી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!