Saturday, September 13, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeElection 2022વીર સાવરકરનું અપમાન કરનારાઓને ગુજરાતના લોકો સ્વીકારશે નહીં : કેન્દ્રીય મંત્રી અનુરાગ...

વીર સાવરકરનું અપમાન કરનારાઓને ગુજરાતના લોકો સ્વીકારશે નહીં : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર…

ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં રાજકીય પક્ષોની મુલાકાતો વધી રહી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે તેઓના ગુજરાત પ્રવાસ દરમિયાન કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ વીર સાવરકર પર કોંગ્રેસના નિવેદન પર નિશાન સાધ્યું છે.

તેમણે કહ્યું કે, કોંગ્રેસના શાસન દરમિયાન તેઓ હિન્દુ આતંકવાદની વાત કરતા હતા. 70 વર્ષમાં કોંગ્રેસ સરદાર પટેલને ભૂલી ગઈ, દેશે બાબા આંબેડકરને ઓળખ્યા નહીં પરંતુ તેમનું અપમાન કર્યું. ટુકડે ટુકડે ગેંગ સાથે ચાલતી પાર્ટી વીર સાવરકરનું અપમાન કરનારાઓને ગુજરાતની જનતા સ્વીકારશે નહીં. બીજી તરફ અનુરાગ ઠાકુરે પણ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સત્યેન્દ્ર જૈનને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપે છે પરંતુ તેઓ 5 મહિનાથી જેલમાં છે. તેમના શિક્ષણ મંત્રી દારૂ કેસમાં મુખ્ય આરોપી છે. શું ગુજરાતની જનતા તેને સ્વીકારશે?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!