Friday, July 25, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAnkleshwarઅંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે ઉપર આજે પાણી ઓસરતા ફરી વાહન વ્યવહાર...

અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે ઉપર આજે પાણી ઓસરતા ફરી વાહન વ્યવહાર શરુ…

ગતરોજ અંકલેશ્વર પંથક અને ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા આમલાખાડીમાં ગોડાપૂર આવતા પીરામણ ગામ અને ગુજરાત ગેસ પાસે માર્ગ ઉપર પાણી ફરી વળ્યા હતા જયારે અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે ઉપર મોડી સાંજે પાણી ફળી વળ્યા હતા જેને પગલે માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. આજરોજ ખાડીના પાણી ઓસરતા પુનઃ વાહન વ્યવહાર શરુ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!