Friday, September 12, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAnkleshwarઅંકલેશ્વર એસટી ડેપોની ૩૪ બસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ફાળવી દેતા મુસાફરો...

અંકલેશ્વર એસટી ડેપોની ૩૪ બસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ફાળવી દેતા મુસાફરો હેરાન પરેશાન…

  • કલાકો સુધી ડેપોમાં તપસ્યા કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરો નજરે પડ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં એસટી બસો ફાળવવામાં આવતા અંકલેશ્વર એસટી ડેપો ખાતે એસટી બસના અભાવે મુસાફરો હેરાન પરેશાન બન્યા છે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દીવસના પ્રવાસે છે ત્યારે તેઓના કાર્યક્રમને લઇ એસટી વિભાગ દ્વારા રાજ્ય ભરમાંથી એસટી બસો વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં ફાળવી દેવામાં આવી છે જેને લઇ એસટી બસમાં મુસાફરી કરતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હેરાન પરેશાન બન્યા છે

ત્યારે અંકલેશ્વર એસટી ડેપો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ૩૪ એસટી બસો ફાળવવામાં આવી છે જેને પગલે દેડિયાપાડા અને હાંસોટ તરફના રૂટ પર દોડતી બસોના અભાવે મુસાફરો સાથે વિદ્યાર્થીઓએ કલાકો સુધી બસની રાહ જોઇને એસટી ડેપો ખાતે તપસ્યા કરવાનો વારો આવ્યો છે એસટી બસો સરકારી કાર્યક્રમમાં ફાળવી દેવાતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!