Friday, July 25, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateCrimeઅભિનેતા ચેતન કુમાર…કે જેને હિન્દુત્વ પર ટિપ્પણી કરવા બદલ જેલમાં મોકલવામાં આવ્યો..

અભિનેતા ચેતન કુમાર…કે જેને હિન્દુત્વ પર ટિપ્પણી કરવા બદલ જેલમાં મોકલવામાં આવ્યો..

Published by : Vanshika Gor

    વખતો વખત વિવાદાસ્પદ ટિપ્પણી કરવા માટે જાણીતા છે ચેતન કુમાર દેશમા બોલીવુડ થી માંડીને જુદાજુદા ક્ષેત્રીય ભાષાના અભિનેતા અને અભિનેત્રીઓ વારંવાર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા માટે જાણીતા છે. જેમકે કનન્ડ અભિનેતા ચેતન કુમાર પણ હિંદુ ધર્મ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા રહે છે.


    કન્નડ અભિનેતા કે જેઓ જાતિ વિરોધી કાર્યકર્તા પણ છે હાલમા ચેતન કુમાર અહિંસાની હિંદુત્વ વિરોધી ટ્વિટના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે અને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં છે. તેમની ટ્વીટ અંગે જોતા તેમણે સ્ફોટક નિવેદન કરી જણાવ્યુ હતુ કે હિન્દુત્વ જુઠ્ઠાણા પર આધારિત છે.લોકોની આસ્થા અને શ્રધ્ધા તેમજ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ છેલ્લા ત્રણ વર્ષમાં ચેતન કુમાર સામે આ ત્રીજો કેસ નોંધાયો છે.


    ચેતન કુમારની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. તેમણે ટ્વિટ કર્યું હતુ કે “હિંદુત્વ જૂઠાણા પર આધારિત છે. તેમણે જણાવ્યું કે જ્યારે રામ રાવણને હરાવીને અયોધ્યા પરત ફર્યા ત્યારે ભારત એક રાષ્ટ્ર બન્યું હતું.આ ખોટું છે.”પોતાના ટ્વીટમાં ચેતન કુમારે લખ્યું હતુકે બાબરી મસ્જિદ રામની જન્મભૂમિ છે, આ જૂઠ છે. તેમજ ઉરી ગૌડા અને નાંજે ગૌડાએ ટીપુ સુલતાનની હત્યા કરી. આ પણ જૂઠ છે. હિન્દુત્વને સત્યથી હરાવી શકાય છે.”પોલીસે ચેતન કુમાર વિરુદ્ધ IPCની કલમ 295A હેઠળ કેસ નોંધ્યો છે

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    - Advertisment -
    Google search engine
    100FansLike
    300FollowersFollow
    400FollowersFollow
    700SubscribersSubscribe

    Most Popular

    Recent Comments

    ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
    ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
    error: Content is protected !!