Thursday, July 24, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateઆતંકવાદીઓ દ્વારા સ્ટીલની ગોળીઓનો ઉપયોગ ખતરનાક….

આતંકવાદીઓ દ્વારા સ્ટીલની ગોળીઓનો ઉપયોગ ખતરનાક….

Published by : Rana Kajal

તાજેતરમાં જમ્મુ – કાશ્મીરના પુંચમાં સેનાની બસ પર આતંકી હુમલો થયો હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવમાં પાંચ જવાનો શહીદ થયા હતા. તા. 20 એપ્રિલના રોજ જમ્મુ – કાશ્મીરની પુંચ વિસ્તારમાં સેનાની ટ્રક પર હુમલો થતાં પાંચ જવાનો શહીદ થયા હતા. આ બનાવની તપાસ નેશનલ સિકયુરિટી ગાર્ડ (NSG) અને નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA) કરી રહીં છે. આ બનાવમાંં આતંકવાદીઓ સેનાના શસ્ત્રો પણ સાથે લઈ ગયા હતા. ઈફ્તારપાર્ટી અંગે જતા જવાનોની ટ્રકને ટારગેટ કરવામાં આવી હતી. આમતો હાલના દિવસોમાં જ્યાં આ બનાવ બન્યો તે પુંચ વિસ્તારને અન્ય વિસ્તારો કરતા આતંકવાદની દ્રષ્ટિ એ સુરક્ષિત માનવામાં આવે છે તેમ છતાં આ બનાવ બન્યો હતો. સૌથી નોધપાત્ર બાબત તો એ છે કે આ હુમલાના બનાવમાં આતંકવાદીઓએ જે ગોળીનો ફાયરિંગમાં ઉપયોગ કર્યો હતો તે જોઈ તપાસ કરનાર એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી. તેનું કારણ માત્રએ છે કે આતંકવાદીઓએ આ બનાવમાં સ્ટીલની ગોળીનો ઉપયોગ કર્યો હતો. આ ગોળી સ્ટીલના બખ્તર પણ ભેદવામા સક્ષમ હોય છે. આતંકવાદીઓને આવી સ્ટીલની ગોળીઓ સપ્લાય કરનાર કોણ છે તેની તપાસ હાલ એજન્સી કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!