Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratઆર. ઓ. સિસ્ટમના પાણી વિટામિનની ઉણપ સર્જી શકે... વિટામિન બી-1 અને બી-2ની...

આર. ઓ. સિસ્ટમના પાણી વિટામિનની ઉણપ સર્જી શકે… વિટામિન બી-1 અને બી-2ની ઉણપ પણ સર્જાવાની સંભાવના…

Published by : Rana Kajal

આર ઓ સિસ્ટમ પાણીનું શુદ્ધિકરણ માટે મહત્ત્વનુ હોવાથી તેનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ બરોડા મેડીકલ કોલેજના સંશોધન મુજબ આર.ઓ. ના પાણીના કારણે વિટામિન બી- 12 ની ઉણપ સર્જાવાની શક્યતા વધી જાય છે તેવું જણાયું છે. બરોડા મેડીકલ કોલેજના સંશોધકોના સંશોધનોનુ તારણ એવુ આવેલ છે કે આર. ઓ. સિસ્ટમના કારણે પાણીમા બી -12ની ઉણપ સર્જાઈ શકે છે. બી -12 ની ઉણપના કારણે માનવીની ત્વચા કાળી પડી શકે છે તેમજ માનવીના રક્તકણો અને મગજની સિસ્ટમ પર અસર પડી શકે છે. આર. ઓ. સિસ્ટમના પાણી અંગે બે અલગ અલગ ગ્રુપના 320 કરતા વધુ તબીબોએ ચકાસણી કરી તારણો કાઢ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!