Thursday, September 11, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalઈમરાન ખાન ચાર ગોળીઓના પુરાવા આપશે તો ગૃહમંત્રી રાજકારણ છોડી દેશે...

ઈમરાન ખાન ચાર ગોળીઓના પુરાવા આપશે તો ગૃહમંત્રી રાજકારણ છોડી દેશે…

Published by : Rana Kajal

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર હુમલા બાદ પાડોશી દેશમાં રાજકીય તાપમાન વધી ગયું છે. ઈમરાન ખાને ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ પર પણ હુમલાનો આરોપ લગાવ્યો હતો. હવે રાણા સનાઉલ્લાહે પલટવાર કર્યો છે અને ઈમરાન ખાનને પડકાર ફેંક્યો છે. તેણે કહ્યું છે કે જો ઈમરાન ખાન ચાર ગોળીઓના પુરાવા આપશે તો તે રાજકારણ છોડી દેશે. વાસ્તવમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈમરાન અને તેના સમર્થકો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેમને ચાર ગોળીઓ વાગી છે. આ સાથે ઈમરાન ખાને ગૃહમંત્રી, વડાપ્રધાન અને સેનાના એક જનરલને હુમલા માટે જવાબદાર ગણાવ્યા હતા. પકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ મંગળવારે ઝરદારી ખાનની હત્યાના પ્રયાસની નિંદા કરી હતી અને મામલાની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી જેથી સત્ય બહાર આવી શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!