Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratકરજણ અને કાશીપુરા વચ્ચે સોમવારે એન્જીનીયરીંગ બ્લોકના કારણે 3 ટ્રેન રદ કરાઈ

કરજણ અને કાશીપુરા વચ્ચે સોમવારે એન્જીનીયરીંગ બ્લોકના કારણે 3 ટ્રેન રદ કરાઈ

કરજણ રેલવે સ્ટેશન અને કાશીપુરા વચ્ચે સોમવારે એન્જીનીયરીંગ બ્લોક હોવાના કારણે 3 ટ્રેન રદ કરવામાં આવી છે જયારે એક ટ્રેન અંદાજિત 1 કલાકથી વધુ પડશે

રેલવે વિભાગ દ્વારા સોમવારે કરજણ અને કાશીપુરા રેલવે સ્ટેશન વચ્ચે એન્જીનીયરીગ બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે ટ્રેન નંબર 09161 વલસાડ વડોદરા પેસેન્જર સ્પેશિયલ ભરૂચ – વડોદરા વચ્ચે રદ કરવામાં આવી છે આ ઉપરાંત ટ્રેન નંબર 09162 વડોદરા – વલસાડ પેસેન્જર પણ રદ કરવામાં આવી છે. તો ટ્રેન નંબર 22953 – મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ સુરત અને અમદાવાદ વચ્ચે રદ .રહેશે. બ્લોકના કારણે ટ્રેન નંબર 12656 નવજીવન સુપરફાસ્ટ એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય કરતા 1 કલાક 5 મિનિટ મોડી દોડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!