Friday, July 25, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateગોધરા ટ્રેન કેસમાં આરોપીઓએ તેમને કરાયેલ સજા અંગે કરેલ અરજીની સુપ્રીમ કોર્ટ...

ગોધરા ટ્રેન કેસમાં આરોપીઓએ તેમને કરાયેલ સજા અંગે કરેલ અરજીની સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે..

Published by : Rana Kajal

વર્ષ 2002ના ગોધરા ટ્રેન સળગાવવાના કેસમા આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. જે અંગે કેટલાક દોષિતોએ કરેલ જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે…આ અરજીઓની સુનાવણી ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ અને જસ્ટિસ પી એસ નરસિંમ્હા અને જેબી પારડીવાલાની બેંચ સુનાવણી કરશે. અત્રે નોંધવું રહ્યું કે વર્ષ 2002ગોધરા કાંડ અંગે દોષિતોને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. પરંતું કેટલાક દોષિતો એ સજાને પડકારતી અરજી કરવામાં આવી હતી. તો કેટલાક દોષિતોએ કૌટુંબિક માંદગી તેમજ અન્ય કારણોસર જામીન અરજી પણ મુકેલ છે જે અંગે પણ આજે સુપ્રીમ કોર્ટમા સુનાવણી હાથ ધરવામાં આવશે.આ ઉપરાત સુપ્રીમ કોર્ટ ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલીસિટર જનરલ તુષાર મહેતાની દલીલો અંગે પણ કાયૅવાહી કરશે..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!