Saturday, February 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchચેનલ નર્મદા દ્વારા રજત જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાઈ સંગીત સંધ્યા...

ચેનલ નર્મદા દ્વારા રજત જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાઈ સંગીત સંધ્યા…

  • કેબલ ઓપરેટર અને પત્રકાર મિત્રો માટે સંગીતમય આયોજન

    આપની પોતાની ચેનલ નર્મદા દ્વારા રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે પત્રકારો અને કેબલ ઓપરેટર માટે રવિવારના રોજ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું

    સમાચારો સાથે સમાજ સેવાના ઉદ્દેશ્ય સાથે કાર્યરત ચેનલ નર્મદાની સ્થાપનાના રજત જયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે અને વર્ષ દરમ્યાન 25 અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહયું છે જેના ભાગરૂપે રવિવારના રોજ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના જાણીતા કર્ણિક શાહ અને તેમના વૃંદ દ્વારા ગીત સંગીતનો રસથાળ પીરસવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચેનલ નર્મદાનાં ડિરેક્ટર ઋષિ દવે, હરીશ જોષી અને નરેશ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. ચેનલ નર્મદા સાથે સંકળાયેલ પત્રકારો અને કેબલ ઓપરેટર મિત્રો માટે આ વિશેષ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભરના કેબલ ઓપરેટર અને પત્રકારોએ હાજરી આપી હતી અને ચેનલ નર્મદાને રજત જયંતિ વર્ષ નિમિત્તે શુભકામના પાઠવી હતી

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    - Advertisment -
    Google search engine
    100FansLike
    300FollowersFollow
    400FollowersFollow
    700SubscribersSubscribe

    Most Popular

    Recent Comments

    ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
    ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
    error: Content is protected !!