Saturday, February 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAnkleshwarજનતા નગરમાં ગેરકાયદેસર દબાણો દુર નહિ કરતા ઉપવાસ આંદોલન કરે તે પહેલા...

જનતા નગરમાં ગેરકાયદેસર દબાણો દુર નહિ કરતા ઉપવાસ આંદોલન કરે તે પહેલા જ પોલીસે અરજદારને ડીટેઈન કરતા રોષ

અંકલેશ્વરના ગડખોલ ગામના હદમાં આવેલ જનતા નગરના કોમન પ્લોટમાં ગેરકાયદેસર દબાણો દુર કરવા બાબતે મનસુખ શીવાભાઈ રાખશીયા દ્વારા તાલુકા પંચાયત અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી

રજૂઆતને પગલે પણ કોઈપણ જાતની કાર્યવાહી નહિ કરવામાં આવતા અરજદારે તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપવાસ ઉપર ઉતારવાની ચીમકી આપી હતી જેઓ આજરોજ ઉપવાસ આંદોલન કરે તે પહેલા પોલીસે તેઓના ઘરેથી ડીટેઈન કરી પોલીસ મથક ખાતે નજર કેદ કર્યા હતા ત્યારે તેઓએ આઝાદીના ૭૬ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે તો પણ તેઓની રજૂઆત બાબતે તંત્ર કોઈપણ જાતની કાર્યવાહી નહિ કરતુ હોવાના આક્ષેપ કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!