Friday, July 25, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateEntertainmentજાણો પાણીપુરીનો ઈતિહાસ.. યુગોથી છે પ્રસિદ્ધ !

જાણો પાણીપુરીનો ઈતિહાસ.. યુગોથી છે પ્રસિદ્ધ !

Published By : Disha Trivedi

પાણીપુરીનું નામ સાંભળી જ મોઢામાં પાણી આવી જાય ! કેમ , ખરું ને ? સૌ કોઈની મનગમતી વાનગીમાં પાણીપુરી તો અવશ્ય હોય જ !

આજે અહીં પ્રસ્તુત છે પાણીપુરીની રોચક કથાઓ, તેનો ઈતિહાસ અને કેટલીક ન જાણેલી વાતો !

એક વાર્તા અનુસાર, જ્યારે દ્રૌપદી પહેલીવાર સાસરે આવી હતી, ત્યારે કુંતીએ તેને પાંડવોને ખવડાવવા માટે કંઈક બનાવવા કહ્યું. ત્યારે દ્રૌપદીએ પોતાની કળાથી પાણીપુરી એટલે કે ગોલગપ્પા તૈયાર કર્યા. આ ખાધા પછી પાંડવો ખૂબ ખુશ થયા. ત્યારે કુંતીએ દ્રૌપદીને અમરત્વનું વરદાન આપ્યું હતું.

ગ્રીક ઈતિહાસકાર મેગાસ્થેનિસ અને ચાઈનીઝ બૌદ્ધ પ્રવાસીઓ ફેક્સિયન અને ઝુઆનઝાંગના પુસ્તકોમાં લખ્યું છે કે પાણીપુરી સૌપ્રથમ ગંગાના કિનારે આવેલા મગધ સામ્રાજ્યમાં બનાવવામાં આવી હતી.

જો પાણીપુરી અને તેનું પાણી ઘરે બનાવવામાં આવે તો તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. એક પાણીપુરીમાં માત્ર 36 કેલરી હોય છે. પાણીપુરીનું તીખું પાણી પીધા પછી કલાકો સુધી ભૂખ નથી લાગતી. એટલે જો તમારે વજન ઓછું કરવું હોય તો સોજીને બદલે ઘઉંના લોટની પાણીપુરીની પૂરી બનાવો.

આજે પાણીપુરી દક્ષિણ બિહારની વાનગી તરીકે ઓળખાય છે. તે સમયે તેનું નામ શું હશે તે કોઈને ખબર નથી. જો કે, તેના પ્રાચીન નામ ‘ફુલ્કી’ નો ઉલ્લેખ ઘણી જગ્યાએ જોવા મળે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!