Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchનર્મદા ડેમનો 44 દિવસ બાદ માત્ર એક જ ગેટ ખુલ્લો, અત્યાર સુધી...

નર્મદા ડેમનો 44 દિવસ બાદ માત્ર એક જ ગેટ ખુલ્લો, અત્યાર સુધી 100 કરોડનું વીજ ઉત્પાદન

  • ગોલ્ડનબ્રિજની સપાટી 16 ફૂટ સ્પર્શી નીચે ઉતરી

પ્રવર્તમાન ચોમાસામાં સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા આજે છેલ્લા 44 દિવસથી ખુલ્લા છે.

ઉપરવાસમાંથી ફરી એક લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થતા નર્મદા ડેમના વધુ દરવાજા ખોલી પાણી છોડાયું હતું.જેના પગલે ભરૂચ ગોલ્ડનબ્રિજ ખાતે નદીની સપાટી 16 ફૂટ સુધી વધી મંગળવારે બપોરે ઘટીને 14 ફૂટે પોહચી હતી.ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી જતા હાલ ડેમનો એક જ ગેટ ખુલ્લો છે જેમાંથી 5 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમની સપાટી 138.57 મીટર નોંધાઇ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!