Thursday, July 24, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAnkleshwarનર્મદા નદીમાં પૂરના સ્થિતિ વચ્ચે અંકલેશ્વરના બે ગામોના ૫૯૦ લોકોનું સ્થળાંતર...

નર્મદા નદીમાં પૂરના સ્થિતિ વચ્ચે અંકલેશ્વરના બે ગામોના ૫૯૦ લોકોનું સ્થળાંતર…

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છેલ્લા ત્રણ દિવસથી તબક્કાવાર નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેને પગલે ભરૂચ જીલ્લામાં પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા નદી કિનારાના લોકો માટે એલર્ટ જારી કર્યું છે આજરોજ ડેમમાંથી ૫.૪૫ કયુસેક પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રીજ ખાતે નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે નદીની સપાટી ૨૫ ફૂટે પહોંચી છે.

જેને પગલે અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામના 501,ખાલપિયા ગામના 170 અને ગોલ્ડનબ્રિજ ઝુંપડપટ્ટીના 10 લોકોનું પ્રાંત અધિકારી નૈતિક પટેલ,મામલતદાર કિરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓ દ્વારા સ્થળાંતર કરાવવામાં આવી રહ્યા છે અને ગોલ્ડન બ્રીજ ખાતે નદીની સપાટી જોવા તેમજ જોખમી રીતે સેલ્ફી લેવા આવતા લોકોને જીવના જોખમે નદી કિનારે નહિ આવવા માટે અપીલ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!