Home International પાકિસ્તાનમાંથી ચીન ગધેડા અને શ્રીલંકામાંથી એક લાખ વાંદરા ખરીદશે…

પાકિસ્તાનમાંથી ચીન ગધેડા અને શ્રીલંકામાંથી એક લાખ વાંદરા ખરીદશે…

0

હાલમાં એવી વિગતો જાણવા મળી છે કે પાકિસ્તાનમાંથી ચીન ગધેડા ખરીદશે ,અને શ્રીલંકા પાસેથી એક લાખ વાંદરા ખરીદશે. શ્રીલંકાના કૃષિ મંત્રાલયે આ બાબત નું સમર્થન કર્યું છે જોકે એમ પણ જણાવવામાં આવ્યું છે કે હાલમાં માત્ર એક હજાર વાંદરાઓને મોકલવામાં આવશે. જૉકે અત્યારથી જ શ્રીલંકામાં પર્યાવરણવાદીઓ આ બાબતે વિરોધ કરી રહ્યા છે તેનું એક માત્ર કારણ એ છે કે ચીનમાં સજીવો અંગે કોઈ ખાસ કાયદા નથી.અત્રે નોંધવું રહ્યું કે ચીન પાકિસ્તાન પાસેથી ગધેડા ખરીદી રહ્યું છે. જોકે ચીનને સજીવો આપવા કોઇ દેશ જલ્દી તૈયાર થતા નથી તેનું કારણ માત્ર એ છે કે સજીવ પ્રાણીઓ માટે અન્ય દેશોની જેમ ચીનમાં કોઈ કાયદા નથી. જેથી સજીવ પ્રાણીઓની ક્રૂરતા સામે સજીવોનું રક્ષણ થઈ શકે…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version