જીવદયાને હવે ખુબ મહત્વ અપાઈ રહ્યુ છે. જીવદયા અંગેના જુદાજુદા ઉદાહરણો જાણવા મળી રહ્યા છે ત્યારે હાલમાં ઍક વિગત જાણવા મળી છે જેમાં દુકાળની પરિસ્થિતિમાંથી પ્રાણીઓને બચાવવા માટે જંગી ખર્ચ કરી તેમનું સ્થળાંતર કરાવવામાં આવ્યુ હતું. ઝિમ્બાબ્વેના હરારે વિસ્તારમાં હાલ દુકાળની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે ત્યાંના તંત્ર દ્વારા પ્રાણીઓને દુકાળમાંથી બચાવવા જંગી ખર્ચ કરી સ્થળાંતર કરાવવામાં આવ્યું હતુ. વિવિઘ વાહનો દ્વારા 400 હાથી, 2000 ઇમ્પાલા, 70 જિરાફ, 50 જંગલી ભેંસ, 10 સિંહ, 10 જંગલી શ્વાન ને બચાવી લેવામાં આવ્યા હતા
પ્રાણીઓ માટે અનોખો પ્રેમ દુકાળની પરિસ્થિતિમાંથી બચાવવા પ્રાણીઓને જંગી ખર્ચ કરી અન્ય સ્થાનોએ ખસેડ્યા…
RELATED ARTICLES