Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateCrimeબિહારમાં અંધાધૂંધ ફાયરિંગ કરી ભય ફેલાવવાની ઘટનાઓ વધી...

બિહારમાં અંધાધૂંધ ફાયરિંગ કરી ભય ફેલાવવાની ઘટનાઓ વધી…

બિહાર રાજયના જુદા જુદા વિસ્તારોમાં બાઇક સવારો દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવાની ઘટનાઓ સતત વધી રહી છે. એમ મનાઇ રહ્યું છે કે ભયનું વાતાવરણ ઊભું કરવા આમ કરાઇ રહ્યું છે. તેમ છતાં બિહારની આ ઘટનાઓના પગલે દેશનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિવિઘ રાજકીય પક્ષોના નેતાઓ રાજકીય ફાયરિંગ કરી રહ્યા છે ત્યારે બિહારના બેગુસરાય જિલ્લાની બાઇક સવારો દ્વારા કરાયેલ ફાયરિંગની ધટના બાદ ગતરોજ તા 18ની મોડી રાત્રિએ બાઇક પર સવાર બે વ્યક્તિઓએ ફાયરિંગ કરી ભયનું વાતાવરણ ફેલાવ્યું હતું. જૉકે બિહાર પોલિસ દ્વારા અસરકારક પગલાં લેવામાં આવી રહ્યાં હોવાનો દાવો કરવામાં આવી રહયો છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!