Home Bharuch ભરૂચ જીલ્લા કલેકટર તુષાર સુમેરાએ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે સ્વાતંત્ર્ય પર્વ...

ભરૂચ જીલ્લા કલેકટર તુષાર સુમેરાએ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી અને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા અપીલ કરી

0

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની જંબુસર ખાતે ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે જિલ્લાવાસીઓ આ ૭૫મા સ્વાતંત્ર્ય પર્વમાં ઉત્સાહ સાથે જોડાય સાથે જિલ્લાવાસીઓ તારીખ-૧૩મી ઓગસ્ટથી ૧૫મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ ઘરે ઘરે તિરંગો લહેરાવી તે માટે ભરૂચ જિલ્લાના કલેક્ટર તુષાર સુમેરએ અપીલ કરી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version