Home International ભારતમાંથી ફ્રોઝન સી ફૂડની આયાતનો કતારનો અસ્થાયી પ્રતિબંધ હટાવાયો…

ભારતમાંથી ફ્રોઝન સી ફૂડની આયાતનો કતારનો અસ્થાયી પ્રતિબંધ હટાવાયો…

0

Published by : Anu Shukla

કતારે ભારતના ફ્રોઝેન સી ફૂડની આયાત પર લગાવેલા પોતાના અસ્થાયી પ્રતિબંધને હટાવી દીધો છે. આનાથી નિકાસ વધવા અને પશ્ચિમ એશિયાઈ દેશની સાથે દ્વિપક્ષીય સંબંધોમાં સુધારનો માર્ગ મોકળો થયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયેઆની જાણકારી આપી છે.

વાણિજ્ય મંત્રાલય અનુસાર કતારે ભારતમાંથી પહોંચેલા અમુક જથ્થામાં વિબ્રિયો કોલેરાની જાણ થયા બાદ નવેમ્બર 2022માં ફીફા વિશ્વ કપ પહેલા આયાતિત ફ્રોઝેન સીફૂડ પર અસ્થાયી પ્રતિબંધ લગાવ્યો હતો. કતારના અધિકારીઓએ ભારતને માહિતી આપી હતી કે પ્રતિબંધ અસ્થાયી હતો અને તેમના દેશમાં પૂરતી પરીક્ષણ લેબોરેટરીની અછતના કારણે આવુ કરવામાં આવ્યુ.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version