Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchમામલતદાર કચેરીમાં આદિવાસી યુવાનોના ધરણાં...

મામલતદાર કચેરીમાં આદિવાસી યુવાનોના ધરણાં…

Published By : Parul Patel

વાલિયા મામલતદાર કચેરી ખાતે જાતિના દાખલા માટે અરજદારોને ધર્મના ધક્કા ખવડાવવામાં આવતા હોવા આક્ષેપ સાથે આદિવાસી યુવાનોએ ધરણાં પ્રદર્શન યોજી વિરોધ નોંધાવ્યો હતો.

વાલિયા મામલતદાર કચેરી ખાતે છેલ્લા 10 દિવસથી જાતિના દાખલા માટે આંટો ફેરો કરતાં અરજદારોને તંત્ર દ્વારા ધર્મના ધક્કા ખવડાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે આજરોજ યૂથ પાવરના અધ્યક્ષ રજની વસાવા,વિજય વસાવા અને વિનેશ વસાવા,વિનય વસાવા તેમજ કેતન વસાવા સહિતના યુવાનોએ વિરોધ નોંધાવ્યો હતો અને કચેરીમાં જ ધરણાં પ્રદર્શન યોજી જાતિના દાખલા માટે ખોટા ખોટા પુરાવા માંગી ધર્મના ધક્કા ખવડાવવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લઈ જાતિના દાખલા કાઢી આપવા માટે વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!