Thursday, July 24, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeDevotionalલાભ પાંચમના દિવસનું જાણો મહત્વ...

લાભ પાંચમના દિવસનું જાણો મહત્વ…

Published by : Rana Kajal

લાભ પાંચમનો તહેવાર દિવાળીના ઉત્સવનો અંતિમ દિવસ હોય છે. હિંદુ કેલેન્ડર અનુસાર કારતક મહિનાના શુક્લ પક્ષના પાંચમાં દિવસે લાભ પાંચમ મનાવવામાં આવે છે. આ દિવસને લેખની પાંચમ, જ્ઞાન પંચમી, સૌભાગ્ય પંચમી અને લાભ પાંચમ જેવા ઘણા અન્યા નામોથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ઘરોમાં માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની વિધિવત પૂજા કરવામાં આવે છે. સુખ અને સમૃદ્ધિ માટે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ગુજરાતમાં આ તહેવાર ખૂબ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે.

લાભ પાંચમનુ મહત્વ

આ દિવસ સૌભાગ્ય અને લાભ સાથે જોડાયેલો છે. આ દિવસે નવો વેપાર-ધંધો શરૂ કરવુ લાભકારી માનવામાં આવે છે. ગુજરાતમાં લાભ પાંચમ નવા વર્ષનો પહેલો કાર્ય દિવસ છે માટે વેપારીઓ આ દિવસે નવી ખાતાવહી કે ખાતુ ખોલે છે. તેના પર સાથીયો બનાવે છે તેમજ શુભ અને લાભ લખવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!