Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews Updateવડોદરાના ફરી એકવાર મહેમાન બન્યા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી : મંદિરની પ્રાણ...

વડોદરાના ફરી એકવાર મહેમાન બન્યા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી : મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપી, ભક્તો સમક્ષ પ્રવચન કર્યું.

Published By : Disha PJB

છેલ્લા થોડા સમયમાં પ્રચલિત થયેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. ત્યારે આજે તેઓ વડોદરા ખાતે એક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા પહોંચ્યા હતા.

વડોદરા ખાતે આજવા રોડ ઉપર મહેન્દ્રપુરી બાલાજી મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજરોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પહોંચ્યા હતા. તેઓએ મંદિરના દર્શન કરી ત્યારબાદ લોકોને સંબોધિત કર્યા હતા.

સનાતન ધર્મનો ફેલાવો કરતા તેમણે જણાવ્યું હતું કે સનાતન ધર્મ એ હિન્દુઓ માટે ખૂબ અગત્યનું છે અને આગામી સમય માટે રામરાજ્ય લાવવા માટે સનાતન ધર્મનો વ્યાપક પ્રચાર પ્રસાર કરવો પડશે. વડોદરા શહેરના ભાજપાના પ્રમુખ ડૉ. વિજય શાહ સહિત મોટી સંખ્યામાં ભક્તોએ તેઓના પ્રવચનનો લાભ લીધો હતો.

ઇનપુટ : દિગ્વિજય પાઠક , વડોદરા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!