Wednesday, September 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateHealthવધતી ઉંમર અને કેલ્શિયમની ઉણપ ! જાણો તેના મુખ્ય સ્ત્રોતો…

વધતી ઉંમર અને કેલ્શિયમની ઉણપ ! જાણો તેના મુખ્ય સ્ત્રોતો…

Published By : Disha PJB

જો શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ જાય તો હાડકાઓ નબળા અને નાજુક થઈ જાય છે. આથી હાડકાઓ તૂટવાના ખતરો વધારે રહે છે. આજે અમે તમને એવા પ્રાકૃતિક ઘરેલૂ ઉપાય બતાવી રહ્યા છે જે શરીરમાં કેલ્શિયમના સ્તરને વધારવા માટે ઉત્તમ હોય છે. 

આમળા – આમળામાં એંટીઓક્સીડેંટના ગુણ હોય છે. આમળામાં કેલ્શિયમ પ્રચુર માત્રામાં હોય છે જે શરીરની પ્રતિરોધક ક્ષમતાને વધારે છે.

તલ- કેલ્શિયમની ઉણપ દૂર કરવા માટે તલ  એક સારો  ઉપચાર છે. એક ટી -સ્પૂનમાં આશરે 88 મિગ્રા  કેલ્શિયમ હોય છે. અને  એ વાટીને પાવડરના રૂપમાં પણ ખાઈ શકાય છે.

દૂધ- દૂધ કેલ્શિયમનો  સૌથી ઉત્તમ સ્ત્રોત છે. એક કપ દૂધ લો અને એમાં એક ચમચી તલનો પાવડર મિક્સ કરો અને પી જાવ.

જીરું- એક ગ્લાસ પાણી ઉકાળો અને એમાં એક ટીસ્પૂન જીરુ  મિક્સ કરો. એ ઠંડું થયા પછી આ પાણીને દિવસમાં ઓછામાં ઓછા બે વાર પીવો.

અશ્વગંધા- એક પ્રાચીન જડી બૂટી  છે. આ એમના  એંટીઓક્સીડેંટ ગુણો માટે ઓળખાય છે અને શરીરમાં કેલ્શિયમની ઉણપને દૂર કરવામાં સહાયક છે.

દહી- દહીં માં કેલ્શિયમ પ્રચુર માત્રામાં હોય છે દરરોજ એક કપ દહીંનું  સેવન કરવાથી શરીરને જરૂરી કેલ્શિયમની પૂર્તિ થઈ જાય છે. એક કપ દહીંમાં 250-300 ગ્રામ કેલ્શિયમ હોય છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!