Monday, September 15, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateવર્ષ 2022માં શિરડી સાંઈ મંદિરને 400 કરોડ રૂપિયા દાન મળ્યું

વર્ષ 2022માં શિરડી સાંઈ મંદિરને 400 કરોડ રૂપિયા દાન મળ્યું

શિરડીના સાંઈ મંદિરમાં ભક્તો દ્વારા દાન આપવાનો ખૂબ જૂનો રિવાજ છે. કોરોના સમયગાળા દરમિયાન બે વર્ષ સિવાય, ભક્તો આ મંદિર માટે બધું જ બલિદાન આપવા તૈયાર છે. મહારાષ્ટ્રના શિરડી સાંઈ મંદિરમાં દૂર-દૂરથી ભક્તો તેમના વ્રતની પૂર્તિ માટે આવે છે. દર વર્ષે ભક્તો દ્વારા અહીં કરોડોનો પ્રસાદ ચઢાવવામાં આવે છે.શિરડીના સાંઈ મંદિરમાં ભક્તોએ વર્ષ 2022માં 400 કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યુ છે. નવા વર્ષ નિમિત્તે મંદિરને 17 કરોડ 81 લાખ રૂપિયાથી વધુનું દાન મળ્યું હતું. 400 કરોડથી વધુના દાનમાંથી 167 કરોડ 77 લાખ એક હજાર 27 રૂપિયા સીધા દાનપેટીમાં આવ્યા. ડોનેશન કાઉન્ટર પર કપાત કરવાની રસીદોમાંથી રૂ.74 કરોડ 3 લાખ 26 હજાર 464 મળ્યા હતા. ઓનલાઈન પેમેન્ટ, મની ઓર્ડર, ચેક વગેરે દ્વારા 144 કરોડ 45 લાખ 22 હજાર 497 રૂપિયાની રકમ દાન તરીકે પ્રાપ્ત થઈ હતી. કુલ દાનમાં સોનું, ચાંદી વગેરે આભૂષણોની કિંમત પણ સામેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!