Sunday, April 20, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateવિના મૂલ્યે આધાર કાર્ડ હવે તા.14 સપ્ટેમ્બર સુધી થઈ શકશે…

વિના મૂલ્યે આધાર કાર્ડ હવે તા.14 સપ્ટેમ્બર સુધી થઈ શકશે…

Published by: Rana kajal

આધાર કાર્ડ અપડેટ કરવા ની અંતીમ તારીખ 14 જૂન હતી હવે આ તારીખ લંબાવીને તા.14 સપ્ટેમ્બર કરવામા આવી છે આવનાર તા.14 સપ્ટેમ્બર સુધી વિના મૂલ્યે આધાર કાર્ડ અપડેટ કરી શકાશે…અત્રે નોંધવું રહ્યું કે આધારકાર્ડમાં નામ, સરનામું, જન્મતારીખ અપડેટ કરવા માટે અગાઉ તા.14 જૂન છેલ્લી તારીખ હતી પરંતુ હવે યુઆઇડીએઆઇ એ આ તારીખ લંબાવી તા.14 સપ્ટેમ્બર કરવામા આવી છે. તેથી આવનાર ત્રણ મહિના સુધી આધાર કાર્ડમાં નામ, સરનામુ, જન્મ તારીખ અપડેટ કરી શકાશે. ઓળખ અને સરનામાના દસ્તાવેજ ઓનલાઇન અપડેટ અને અપલોડ કરી શકાશે જૉકે સી એસ સી પર અપડેટ માટે હમેશની જેમ રૂપિયા 25 ફી ભરવાની રહેશે..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!