Wednesday, July 23, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateશનિવારે મોડી સાંજના સમયે ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર ભૂકંપના આંચકા…

શનિવારે મોડી સાંજના સમયે ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર ભૂકંપના આંચકા…

Published By : Parul Patel

ગત્ રોજ મોડી સાંજે ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલ વિવિઘ વિસ્તારોમાં ઉપરા છાપરી ભૂકંપના આંચકાથી લોકોમાં ભય ફેલાઇ ગયો હતો. ભયના પગલે લોકો ઘરની બહાર આવી ગયા હતા.

ગુજરાત અને મહારાષ્ટ્ર ની સરહદ પર આવેલ ઉમરગામ, દાદરા નગર હવેલી વિસ્તારમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું હતું. ઉપરા છાપરી ચાર ભૂકંપના આંચકાઓ આવ્યાં હોવાનુ લોકોએ અનુભવ્યું હતું. 3.6 અને 3.9 ની તીવ્રતાના ભૂકંપના આંચકા નોંધાયા હતા. સૌથી વધુ વલસાડ જિલ્લાનાં તલાસરી ગામના લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. જોકે હજી સુધી ભૂકંપનુ એપિક સેન્ટર જાણવા મળ્યું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!