Friday, February 7, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeEducationશું ભરૂચ જિલ્લાના શાળા સંચાલકો શાળા બંધ રાખવા આગોતરૂ આયોજન કરી શકી...

શું ભરૂચ જિલ્લાના શાળા સંચાલકો શાળા બંધ રાખવા આગોતરૂ આયોજન કરી શકી હોત ખરી…?

Published By : Patel Shital

ભરૂચ નગરમાં અને જિલ્લાનાં અનેક વિસ્તારોમાં એવુ બન્યું છે કે આજે તા. 16 જૂનના રોજ શાળાએ વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા. અને ત્યાર બાદ ખબર પડી હતી કે શાળા આજે બંધ છે તેથી વાલીઓએ બાળકોને લેવા જવુ પડ્યું હતું.

આવા સમયે ભરૂચ જિલ્લામાં એવી ચર્ચા ચાલી રહી છે કે શું શાળા સંચાલકો શાળા બંધ કરવા અંગે આગોતરૂ આયોજન કરી શકી હોત…?

બિપરજોય વાવાઝોડાની લગભગ તમામ માહિતી સ્ટેટ ડિઝાસ્ટર વિભાગ તરફથી આગોતરી અપાઈ રહી છે. સાથે જ મળતી માહિતી મુજબ એવો એક પરિપત્ર પણ છે કે શાળા સંચાલકો શાળા બંધ રાખી તંત્રને જાણ કરી શકે તેવી પરવાનગી આપવામાં આવી છે. આવો પરિપત્ર હોય તો તેની અમલવારી કરી શાળા બંધ રાખવા અંગેનો આગોતરો નિર્ણય લઈ શકાયો હોત અને તેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને તકલીફ ન પડી હોત આવી બધી ચર્ચા ભરૂચ પંથકમાં ચાલી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!