Thursday, July 24, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateસડક અને ટ્રેનની જેમ હવે દેશની 23નદીઓમાં માલવાહક અને પ્રવાસી જહાજોની અવરજવર...

સડક અને ટ્રેનની જેમ હવે દેશની 23નદીઓમાં માલવાહક અને પ્રવાસી જહાજોની અવરજવર શરૂ થશે..

દેશમા દિન પ્રતિદિન સડક અને ટ્રેન માર્ગ પર ટ્રાફિક વધી રહ્યો છે ત્યારે આવનાર દિવસોમાં ભારતની 23 નદીઓમા કાર્ગો અને પ્રવાસી જહાજોની અવર જવર નુ આયોજન કરવામાં આવી રહ્યું છે.


પ્રાચીન ભારતમાં નદીઓ મારફત એટલેકે જળમાર્ગે માલસામાન અને પ્રવાસીઓની અવરજવર થતી હતી. જૉકે હજી પણ દેશના ઘણાં વિસ્તારોમા હોડી દ્વારા અવરજવર થઈ રહી છે. પરંતું હવે નદી માર્ગે તેમજ જળમાર્ગે પ્રવાસીઓની અને કાર્ગો એટલેકે માલસામાનની નિયમિત ધોરણે અવરજવર થઈ શકે તેવુ આયોજન કરવામા આવી રહ્યુ છે. નદીઓ ઉપરાંત નાની મોટી ખાડીઓ અને દરિયાના પટનો પણ ઉપયોગ કરવામાં આવશે. જેના આયોજન અંગે ગંભીરતા પૂર્વક આયોજન કરવામા આવી રહ્યુ છે દેશની 23 જેટલી નદીઓનો ઉપયોગ પ્રથમ ચરણમા કરવામા આવશે તેમાં સફળતા પ્રાપ્ત થયા બાદ દેશની અન્ય નદીઓનો પણ સમાવેશ કરવામાં આવશે જૉકે હાલમાં કઈ નદીમા કેટલું પાણી રહે છતેમજ અન્ય પાસાઓ અંગે ચર્ચાવિચારણા કરવામા આવી રહીં છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!