Thursday, September 11, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeSportsસમગ્ર એશિયા કપ ટુર્નામેન્ટમાં ન રમી શકવા અંગે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને અફસોસ…

સમગ્ર એશિયા કપ ટુર્નામેન્ટમાં ન રમી શકવા અંગે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને અફસોસ…

એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામેની પહેલી ભારતની મેચ ક્રિકેટ પ્રેમીઓ ભૂલી શકે તેમ નથી તેમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું યોગદાન નોંધપાત્ર રહ્યુ હતુ એમ પણ કહી શકાય કે પાકિસ્તાન સામેની વિજયમાં રવિન્દ્ર જાડેજાનો દેખાવ ખુબ સારો હોવાના પગલે ભારતની જીત શક્ય બની હતી. પરંતુ તેવામાં ક્રિકેટના પ્રેમીઓને ખુબ આઘાત જનક સમાચાર પ્રાપ્ત થયા અને તેમાં પણ રવિન્દ્ર જાડેજાના ચાહકો માટે ખુબ નિરાશા જનક સમાચાર મળ્યા કે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ઘૂંટણના ભાગે ઇજા પહોંચતા તે એશિયા કપ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે કેટલાક એમ પણ માની રહ્યા છે કે રવિન્દ્ર જાડેજા ટીમમાં સામેલ ન હોવાના કારણે ભારત એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ ન જીતી શકયુ. હાલ રવિન્દ્ર જાડેજા ઘૂંટણના સફળ ઓપરેશન બાદ નેશનલ ક્રિકેટ એકેડમી NCAમાં આરામ કરી રહયો છે. તેના કુટુંબીજનોના જણાવ્યા અનુસાર તેની રિકવરી ખુબ ઝડપથી થઇ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!