Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchસરહદના વિવાદમાં મૃતદેહ રઝળતો રહયો…

સરહદના વિવાદમાં મૃતદેહ રઝળતો રહયો…

Published by : Rana Kajal

ભરૂચ જિલ્લામાં અકસ્માત કે અન્ય બનાવોના સમયે પોલીસ તંત્રમાં ઘણી વાર સરહદનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે. જેના કારણે કેટલીક વાર સમસ્યાઓ ઉદભવતી હોય છે.જેમકે સરહદની માથા ફૂટમાં એક મૃતદેહ રઝળતો રહયો હતો. ભરૂચ નગરના આનંદ નગર નજીક થી પસાર થતી દહેજ ભરૂચ રેલ્વે લાઈન ઉપર એક અજાણ્યા પુરુષને ટ્રેનની ટક્કર વાગતા મોત નીપજ્યું હતું. 2 કલાકથી કરતા વધુ સમય થઈ ગયો હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવતાં સ્થાનિકો દ્વારા રેલ્વે પોલીસ તેમજ એ ડીવિઝન પોલીસ ને જાણ કરવામા આવી હતી પણ રેલ્વે પોલીસે જણાવ્યુ કે એ ડિવિઝન પોલીસની સરહદ લાગે છે જ્યારે એ ડિવિઝન પોલીસે જણાવ્યું કે રેલ્વે પોલીસની સરહદ લાગુ પડે છે તેથી 2 કલાક સુધી મૃતદેહ રઝળતો પડી રહયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!