Saturday, September 13, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalસુદાનમાં ફસાયેલા ભારતીયો હવે ભારત પરત ફરી રહ્યા છે જેમાં ગુજરાતીઓનો પણ...

સુદાનમાં ફસાયેલા ભારતીયો હવે ભારત પરત ફરી રહ્યા છે જેમાં ગુજરાતીઓનો પણ સમાવેશ….

Published by : Rana Kajal

સુદાનમાં આતંરિક લડાઈમાં ફસાયેલા ભારતીયોને ભારત પરત લાવવા અંગે ઓપરેશન કાવેરી શરૂ કરવામા આવ્યું છે. સુદાન થી ભારત પરત આવતાં ભારતીયો માં ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. ગુજરાત રાજયના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે સુદાનમા ફસાયેલા ભારતીયોને પરત આવી રહ્યા છે તેમા ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે મંત્રી હર્ષ સંઘવીએ એમ પણ જણાવ્યું કે હાલ 38 જેટલા ગુજરાતીઓ પરત લવાઈ રહ્યા છે. જેઓ સ્પેશિયલ વિમાન દ્વારા મુંબઇ આવતા હોય તેમને વતન પહોચાડવા માટે મુંબઇ એરપોર્ટ પર વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે સુદાનમાં કેટલા ગુજરાતીઓ ફસાયા છે તે અંગેની ચોક્કસ માહિતી મંત્રી આપી શક્યા ન હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!