Saturday, September 13, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratસુરતમાં એક ડૉક્ટરે 4100 રુદ્રાક્ષથી બનાવ્યું શિવજીનું અનોખું ચિત્ર…

સુરતમાં એક ડૉક્ટરે 4100 રુદ્રાક્ષથી બનાવ્યું શિવજીનું અનોખું ચિત્ર…

Published by : Anu Shukla

  • આ પેઇન્ટિંગ મહાદેવના પ્રિય રુદ્રાક્ષ વડે બનાવવામાં આવી છે.
  • આ પેઇન્ટિંગ બનાવવા માટે 4100 રુદ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મહાશિવરાત્રીના પર્વને હવે થોડાક જ દિવસ બાકી રહ્યા છે. લોકો અલગ અલગ રીતે મહાદેવની ભક્તિ કરતા હોય છે. આ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે સુરતની એક ડોક્ટર દ્વારા મહાદેવ અને પાર્વતીની અર્ધનારેશ્વરની અનોખી પેન્ટિંગ બનાવવામાં આવી. આ પેઇન્ટિંગમાં એક બાજુ મહાદેવ અને બીજી બાજુ પાર્વતીને કંડાળવામાં આવ્યા હતા.

રુદ્રાક્ષ પર રેસિંગના કેમિકલ નો ઉપયોગ કરી પાર્વતી અને શિવની પેઇન્ટિંગ બનાવી

આ પેઇન્ટિંગને બીજી ખાસ વાત એ છે કે આ પેઇન્ટિંગ મહાદેવના પ્રિય રુદ્રાક્ષ વડે બનાવવામાં આવી છે આ પેઇન્ટિંગ બનાવવા માટે 4100 રુદ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રુદ્રાક્ષએ શિવજીનું પ્રતીક કહેવામાં આવે છે અને આ જ રુદ્રાક્ષનો ઉપયોગ કરીને ડોક્ટર મિત્તલ દ્વારા અર્ધનારેશ્વરની પેઇન્ટિંગ બનાવવામાં આવી હતી. આ પેઇન્ટિંગ બનાવતી વખતે રુદ્રાક્ષને એક પદાર્થમાં સરખી રીતે ગોઠવી આ પેઇન્ટિંગ બનાવવામાં આવી છે.

આ રુદ્રાક્ષ પર રેસિંગના કેમિકલનો ઉપયોગ કરી પાર્વતી અને શિવની પેઇન્ટિંગ બનાવવામાં આવી. પાર્વતી અને શિવએ એકબીજા વગર અધૂરા છે તેથી આ પેન્ટિંગમાં તેમણે અર્ધનારેશ્વરનુ ચિત્ર કંડાળ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!