Saturday, February 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratસોલાર પંપ માટે સરકાર ખેડૂતોને 60% સબસિડી આપશે...

સોલાર પંપ માટે સરકાર ખેડૂતોને 60% સબસિડી આપશે…

Published by : Rana Kajal

પીએમ કુસુમ યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને  60 ટકા સુધીની સબસિડી આપી રહી છે. આ સિવાય જો ખેડૂતો 30 ટકા બેંક દ્વારા પણ લોન લઈ શકશે. આવી સ્થિતિમાં ખેડૂતો આ પૈસાથી પોતાની જમીન પર સોલાર પેનલ લગાવી શકે છે અને આ પાકને સારી રીતે પિયત આપી શકે છે.

ભારતમાં ખેડૂતો હજુ પણ વરસાદ પર નિર્ભર છે. જો સમયસર વરસાદ સારો થાય તો પાકનું ઉત્પાદન સારું થાય છે. પરંતુ જો સારો વરસાદ ન થાય અને જો ચોમાસું સમયસર ન આવે તો ખેડૂતો માટે ઈનપુટ ખર્ચ નિકાળવો પણ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં ઘણા ખેડૂતો ટ્યુબવેલ વડે સિંચાઈ કરીને ખેતી કરે છે. તેમાં ઘણો ખર્ચ થાય છે. નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતો ટ્યુબવેલનો ખર્ચ ઉઠાવી શકતા નથી. આવી સ્થિતિમાં સરકાર આ ખેડૂતો માટે એક મોટી યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ ખેડૂતો સબસિડીનો લાભ લઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!