Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateહવે ગુજરાત સહિત વિવિધ રાજ્યોના લોકો કાશ્મીરમાં કાયમી વસવાટ કરી શકશે…

હવે ગુજરાત સહિત વિવિધ રાજ્યોના લોકો કાશ્મીરમાં કાયમી વસવાટ કરી શકશે…

Published by : Rana Kajal

  • વિવિઘ રાજ્યના લોકોને પણ કાશ્મીરમાં મકાન ફાળવવાની કરાયેલ શરૂઆત…

રાજ્યના લોકોને પણ કાશ્મીરમાં મકાન ફાળવણી શરૂ… ૩૭૦ અને ૩૫ A જેવી કલમો રદ કરાયા બાદ હવે દેશના વિવિઘ રાજ્યોના લોકો કાશ્મીરમાં કાયમી વસવાટ કરી શકશે…હાલમાં જ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં બહારના લોકોને મકાનોની ફાળવણી કરવાની જાહેરાત કરતાં પ્રાદેશિક પક્ષોએ વીરોધ કરવાની શરૂઆત કરી દીધી છે. જોકે જમ્મુ અને કાશ્મીરમાં કલમ ૩૭૦ તથા ૩૫ A હોવાના કારણે રાજ્ય બહારના લોકો સંપત્તિ ખરીદી શકતાં નહોતાં. પરંતુ આ કલમો દુર કરવામાં આવતા હવે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ૩૩૬ ફ્લેટની ફાળવણી કરવાની સરકારે જાહેરાત કરી છે. પહેલા તબક્કામાં આ મહિનાના અંત સુધીમાં ૯૬ ફ્લેટની ફાળવણી કરાશે. દરેક ફ્લેટ ૨૯૦ ચોરસફૂટના છે અને દર મહિને રૂ. ૨૨૦૦ ભાડું નક્કી કરાયું છે. શરૂઆતમાં ૩ વર્ષ માટે ફાળવણી કરાશે. સરકાર બહારના લોકોને ફાળવવા માટે ૧૦ હજાર આવાસ બનાવવાની છે. જમ્મુ, સાંબા, ગંદેરબલ, બાંદીપોરા વગેરે સ્થળે એફોર્ડેબલ આવાસોનું નિર્માણ કરાશે એમ જણાવાયું છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!