Thursday, July 24, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateહવે સેન્યદળો માંથી પણ ગુલામી સમયની તમામ બાબતો દૂર કરવામાં આવશે....

હવે સેન્યદળો માંથી પણ ગુલામી સમયની તમામ બાબતો દૂર કરવામાં આવશે….

  • આ બાબતે કામગીરી શરૂ કરવામાં આવી…..

ભારત દેશમાં ગુલામીની યાદ અપાવતા વિવિઘ રસ્તાનાં નામો તેમજ અન્ય બાબતો દૂર કરવામાં આવી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેનાં ઍક ભાગ રૂપે દિલ્હીના રાજપથ ને કર્તવ્ય પથ નામ આપવામા આવ્યું હતું. આજ પરંપરા આગળ લઇ જતા હવે સૈન્યનાં ભૂમિદળમાં ડ્રેસથી માંડીને તમામ ઍવી બાબતો કે જેમાં ગુલામીના દિવસોની કડવી યાદો હશે તેમને દૂર કરવામાં આવશે.આ કામગીરી મેજર જનરલ મનોજ પાંડેના માર્ગદર્શનમાં શરુ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!