Sunday, April 20, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNARMADAહાંસોટના બલોટા ગામથી કાવડમાં નર્મદા નદીના જળ લઈ 23 કાવડયાત્રીઓ પગપાળા કેદારનાથના...

હાંસોટના બલોટા ગામથી કાવડમાં નર્મદા નદીના જળ લઈ 23 કાવડયાત્રીઓ પગપાળા કેદારનાથના દર્શને નીકળ્યા…

Published By:-Bhavika Sasiya

હાંસોટ તાલુકાના બલોટા ગામના યુવાનોનો બીજો સંઘ કેદારનાથનાં દર્શન કરવા માટે પગપાળા કાવડ લઈ ને નીકળતા ગામ લોકો દ્વારા ભજન કિર્તન સાથે ફૂલહાર કરી ભાવ ભીની વિદાય આપી હતી.

કાવડ યાત્રીઓએ ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના પિતા ઠાકોરભાઇ ગુમાનભાઈ પટેલના સ્ટેચ્યુને ફૂલહાર ચડાવી પ્રસ્થાન કર્યું હતું. ગામનાં યુવાનો છેલ્લા પંદર વર્ષ થી પગપાળા કાવડ લઈ ને જ્યોતિર્લિંગ નાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

અત્યાર સુધીમાં અગીયાર જ્યોતિર્લિંગ નાં દર્શન કરી લીધા છે અને બારમાં છેલ્લા કેદારનાથ નાં દર્શન કરવા માટે પગપાળા કાવડ લઈ નીકળ્યા છે. જેઓ 30 દિવસમાં 1500 કિમીનું અંતર કાપી કેદારધામ પોહચશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!