Published by : Rana Kajal
- કોલ્હાપુર અને અહમદ નગર બાદ બિડ અને નાસિક જિલ્લાના પણ તણાવ ભરેલ પરિસ્થિતી…
મહારાષ્ટ્ર રાજ્યમાં હાલ તણાવ ભરેલ પરિસ્થિતી જણાઈ રહી છે તેમાં પણ મહારાષ્ટ્રના કોલ્હાપુર, અહમદ નગર, બીડ અને નાસિક જિલ્લામા પણ વધુ તણાવ ભરેલ પરિસ્થિતી જણાઈ રહી છે…આ પરિસ્થિતીના મૂળમાં માત્ર 14 વર્ષના ઍક આશ્ટી ગામના કિશોરનુ સ્ટેટ્સ હોવાનુ જાણવા મળેલ છે.આ કિશોરે ઓરંગઝેબના શાસનની પ્રશંસા કરી અને તેના પગલે મહારાષ્ટ્રમાં હલચલ અને અશાંતિનું વાતવરણ ખડું થયું. તેમા પણ હિંદુ સંગઠનોએ બંધનું એલાન આપતા હાલ મહારાષ્ટ્રનાં કેટલાક જિલ્લાઓમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ છે એમ કહી શકાય.