Saturday, September 13, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateસકારાત્મક વિચારોના પગલે ઇજાની રિકવરી ઝડપી બની : હાર્દિક પંડયા

સકારાત્મક વિચારોના પગલે ઇજાની રિકવરી ઝડપી બની : હાર્દિક પંડયા

Published By : Aarti Machhi

ક્રિકેટર હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે જીવનમાં બધી બાબતોને સકારાત્મકતાથી લેવાની જરૂર છે . ક્રિકેટરે એમ પણ જણાવ્યું કે હું જીવનમાં તમામ બાબતોને હકારાત્મક અભિગમથી અપનાવતો હોય મુસિબતો હળવી બની છે તેમજ જીવનમાં શાંતિનો અનુભવ થાય છે તેમણે એમ પણ જણાવ્યું કે કઠીન મહેનતથી સકારાત્મક વિચારો ઉદભવે છે. સાથેજ તેમણે જણાવ્યુ કે તેઓ આવી વિચારધારા ધરાવતા હોવાથી જ T 20વર્લ્ડ કપ પહેલા પોતાની જાતને રમત માંટે તૈયાર કરી શક્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!