Friday, September 12, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeElection 2022જિલ્લામાં બિનમુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિકતા, ગૃહ વિભાગનો મોટો નિર્ણય

જિલ્લામાં બિનમુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિકતા, ગૃહ વિભાગનો મોટો નિર્ણય

Published by : Rana Kajal

ગુજરાત ચૂંટણી પહેલા ગૃહ વિભાગે મોટો નિર્ણય લીધો છે.  નાગરિકતા અધિનિયમ, 1955 હેઠળ, MHA એ ગુજરાતના આણંદ અને મહેસાણા જિલ્લામાં રહેતા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિંદુઓ, શીખો, બૌદ્ધો, જૈનો, પારસીઓ અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકત્વ આપવાનો આદેશ કર્યો છે. આ અંગેની સત્તા જિલ્લા અધિકારીને આપવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સોમવારે જારી કરાયેલ એક સૂચના દ્વારા આ માહિતી સામે આવી છે. નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ 5, કલમ 6 હેઠળ નાગરિકતા આપવામાં આવશે. તેઓને નાગરિકતા નિયમો, 2009ની જોગવાઈઓ અનુસાર ભારતના નાગરિક તરીકે નોંધણી કરાવવાની મંજૂરી આપવામાં આવશે અથવા તેમને દેશના નાગરિકનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!