Sunday, September 14, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચ જિલ્લામાં બે અલગ અલગ સ્થળોએ અકસ્માતની ઘટનામાં બેના મોત નિપજ્યા

ભરૂચ જિલ્લામાં બે અલગ અલગ સ્થળોએ અકસ્માતની ઘટનામાં બેના મોત નિપજ્યા

મળતી માહિતી અનુસાર ગત 31મી ઓક્ટોબરના રોજ આંકલવા અને ધમરાડ વચ્ચેથી સિરામિક કંપની તરફ જતાં રસ્તા પાસે પુરપાટ ઝ્ડપે ધસી આવેલ ટ્રક ન્ન MH-08. AP-0412 પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહારાષ્ટ્રના ટ્રક ડ્રાઈવર અન્ના સીતારામ નલવાડેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું, અકસ્માત અંગે હાંસોટ પોલીસ મથકે ગુનો નોંધાવવા પામ્યો છે. તો આવી જ રીતે ગત તારીખ 1લી નવેમ્બરના રોજ ભરૂચના લુવારા પાટિયા પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલ ઈકકો ગાડી ન્ન MH-15.HU-9467ના ચાલકે રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં સુરતના તેજસકુમાર છોટાભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેઓનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજયું હતું. અકસ્માત અંગે નબીપુર પોલીસ મથકે કારચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવવા પામી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!