Monday, September 15, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeElection 2022ઍક ઍવી બેઠક છે કે જેની પર જીત્યા ઍટલે મુખ્યમંત્રી પદ નકકી...

ઍક ઍવી બેઠક છે કે જેની પર જીત્યા ઍટલે મુખ્યમંત્રી પદ નકકી…

Published by : Rana Kajal

ગુજરાત વિધાનસભાની ઍક એવી બેઠક છે જેની પર જીતો ઍટલે મુખ્યમંત્રી પદ લગભગ નક્કી એમ કહેવાય છે.ગુજરાતને બે મુખ્યમંત્રી આપનાર ઘાટલોડિયા બેઠકનું ગણિત સમજવા જેવું છે.

વર્ષ 2017માં ભુપેન્દ્ર પટેલે આ બેઠક પર સૌથી વધુ માર્જિનથી મેળવી જીત મેળવી હતી. હાલમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો દમદાર માહોલ જામ્યો છે. પ્રચાર-પ્રસાર અને જીતના દાવા થઇ રહ્યા છે. જીત માટે ઉમેદવારો મતદારોને રીઝવવા દિવસ-રાત એક કરીને મહેનતમાં લાગી ગયા છે. તેવામાં  ગુજરાતનો ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તાર ચૂંટણીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો ગણાઈ રહ્યો છે. કારણ કે, આ  મતવિસ્તાર પરથી ગુજરાતને બે મુખ્યમંત્રીઑ મળ્યા છે. જેમાં આનંદીબેન પટેલ અને ભુપેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે. ત્યારે હાલ પણ ઘાટલોડિયા બેઠક પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ચૂંટણી જંગ લડી રહ્યા છે. તેથી એવુ ગણિત મુકાઇ રહ્યુ છે કે તેઓ મુખ્યમંત્રી પદે નકકી જ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!