Saturday, September 13, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchઅંકલેશ્વરના મીરાંનગરમાં એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયેલ યુવાનને ત્રણ ગઠીયા છેતરી ગયા...

અંકલેશ્વરના મીરાંનગરમાં એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયેલ યુવાનને ત્રણ ગઠીયા છેતરી ગયા…

અંકલેશ્વરના મીરાંનગર સ્થિત એક્સીસ બેન્કના એટીએમ સેન્ટર ખાતે યુવાનનું એટીએમ બદલી ૧૫ હજાર ઉપાડી ત્રણ ગઠીયા ફરાર થઇ ગયા હતા

અંકલેશ્વરના મીરાં નગર વિસ્તારમાં રહેતા પરસુરામ કૈલાશભાઈ વસાવા ગતરોજ મીરાંનગર સ્થિત એક્સીસ બેન્કના એટીએમ સેન્ટર ખાતે રૂપિયા ઉપાડવા ગયા હતા જેઓએ પ્રથમ ૧૦ હજાર ઉપાડી બીજીવાર ૩ હજાર ઉપાડવા ઉભા હતા તે દરમિયાન એટીએમ પાસે ઉભેલ ત્રણ ઈસમોએ એટીએમ કાર્ડ બદલી લીધું હતું.જે બાદ રૂપિયા નહી ઉપડતા પરસુરામ વસાવા ત્યાંથી જતા રહ્યા હતા જે બાદ તેઓના ફોનમાં ૧૫ હજાર ઉપડી ગયા હોવાનો મેસેજ આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા જેઓ સાથે ઉભેલ ત્રણ ઈસમો એટીએમ બદલી તેઓ સાથે ૧૫ હજારની છેતરપીંડી કરી હોવાની અરજીરૂપી ફરિયાદ બી ડીવીઝન પોલીસ મથકે નોંધાવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!