Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalવિશ્વમાં ભારત એક માત્ર દેશ જેમાં મંદીની અસર શૂન્ય…

વિશ્વમાં ભારત એક માત્ર દેશ જેમાં મંદીની અસર શૂન્ય…

Published by : Rana Kajal

હાલમાં વિશ્વમા મંદીનો અજગર ભરડો જણાઈ રહયો છે. જેની અસર સમગ્ર વિશ્વના આર્થિક વિકાસ પર પડી રહી છે.આ વિપરીત અસરના પગલે વિશ્વના દેશો ચિંતિત થઈ ગયા છે. પરંતુ મંદીનો પ્રભાવ કયા દેશ પર કેટલો રહેશે તે અંગે વર્લ્ડ ઑફ સ્ટેટીટિક્સના ડેટા અનુસાર ભારતમાં મંદીની અસર શૂન્ય, બ્રિટનમાં 75 ટકા, ન્યુઝીલેન્ડમાં 70 ટકા અમેરિકામાં 65 ટકા ફ્રાન્સમાં 50 ટકા, કેનેડામાં 60 ટકા ઇટાલી અને જર્મનીમાં 60 ટકા મંદીની અસર જણાઈ શકે છે. વિશ્વમાં ફેલાયેલી આ મંદીની અસર વિવિઘ ધંધા રોજગાર પર પડશે. તેથી જ કંપનીઓએ કર્મચારીઓને છૂટા કરવાની શરૂઆત કરી દીધી છે. તેમ છતાં આવનારા દિવસોમાં હજી મંદીનું વાતાવરણ વધુ આકરું બને તેવી સંભાવના જણાઈ રહી છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!